X

એક ગણિત શિક્ષકના લગન

એક ગણિત શિક્ષકના લગન હતા….

મહારાજે… વરરાજા ને પ્રશ્ન પુછ્યો…

મહારાજ : મહોદય આપશ્રી ને ખબર છે કે લગ્ન વખતે 7 ફેરા જ કેમ ફેરવવામાં આવે છે…?

શિક્ષક(વરરાજા) : વર્તુળ 360° નું હોય.. એટલે કે ફેરા 360° ના થાય..
અને 360 એક એવી સંખ્યા છે જે ને
1 થી 9 માં ફક્ત 7 વડે ભાગી શકાતી નથી…(એટલે કે અવિભાજ્ય છે.)

એટલે કે 7 ફેરાના સબંધ અવિભાજ્ય હોય…

ખતરનાક ગણિત…

👹👹👹👹 😜😜😜

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.