Ram na baan vaagya mune Lyrics in Gujarati by Diwaliben Bhil
હે ના આવે મને ના આવે મારા રામજી વિના નિંદ મને ના આવે નિંદરડી કૌસલીયા માડી હાલરડાં ગાતા ગાતા એ […]
હે ના આવે મને ના આવે મારા રામજી વિના નિંદ મને ના આવે નિંદરડી કૌસલીયા માડી હાલરડાં ગાતા ગાતા એ […]
આવી રૂડી અજવાળી રાત, રાતે તે રમવા નીસર્યા રે માણારાજ આવી રૂડી અજવાળી રાત, રાતે તે રમવા નીસર્યા રે માણારાજ…
મોરલી તો ચાલી રંગ રૂસણે રે….૨ કોણ મનાવા જાય રંગ મોરલી…૨ મોરલી તો ચાલી રંગ રૂસણે રે….૨ સસરો મનાવા જાય રંગ મોરલી….૨ સસરાંની વારી હુંતો નહીં રે વળું રે, હા.. હા.. હોવે હું તો મારે મહિયર જઈશ રંગ મોરલી મોરલી તો ચાલી રંગ રૂસણે રે….૨ જેઠ મનાવા જાય રંગ મોરલી….૨ જેઠજીની વારી હુંતો નહીં રે વળું રે, હા.. હા.. હોવે હુંતો મારે મહિયર જઈશ રંગ મોરલી મોરલી તો ચાલી રંગ રૂસણે રે….૨ દિયર મનાવા જાય રંગ મોરલી….૨ દિયરિયાની વારી હુંતો નહીં રે વળું રે, હા.. હા.. હોવે હું તો મારે મહિયર જઈશ રંગ મોરલી મોરલી તો ચાલી રંગ રૂસણે રે….૨ પરણ્યો મનાવા જાય રંગ મોરલી….૨ પરણ્યાની વારી હું તો ઝટ રે વળું રે,
વનમાં ચાંદલિયો ઊગ્યો મારે મન સૂરજ થઈ લાગ્યો વનમાં ચાંદલિયો ઊગ્યો મારે મન સૂરજ થઈ લાગ્યો… આવિયા છો તમે ઉતારા કરતા જાવ આવિયા છો તમે ઉતારા કરતા જાવ
બાનાની પત રાખ પ્રભુ તારા બાનાની પત રાખ બાના રે માટે જો દુ:ખ થશે તો, કોણ પૂરે તારી શાખ રે રોહીદાસની
હે જી વ્હાલા અખંડ રોજી હરિના હાથમાં, વાલો મારો જુવે છે વિચારી દેવા રે વાળો નથી દૂબળો‚ ભગવાન નથી રે
ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા માતા જશોદા કુવર કાન ઘેર આવ્યા હરખને હુલામણે શામળીયો ઘેર આવ્યા જીણે જીણે ચોખલિયે ને મોતીડે વધાવ્યા રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા માતા જશોદા કુવર કાન ઘેર આવ્યા… ભાઇને ધનવંતો કીધો, વેત ધરિને શરણે લીધો જલમા નારી તોરંગ પરણ્યા જય જય કાર બોલાવ્યો રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા… કાળાને કાબરિયા કીધા વેરીના મન વરતી લિધા વામનજીનુ રુપ ધરિને બલીરાજા બોલાવ્યા રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા… નરસિંહ રુપે નોર વધાર્યા આપે તે હર્ણાકશ માર્યો પ્રહલાદને પોતાનો જાણી અગ્નિથી ઉગાર્યો રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા… દાદુર રુપે દૈત્યો સંહાર્યો ભક્ત જનોના ફેરો ટાળ્યો કુબજા દાસિ ચરણે રાખી નામે વૈકુઠ પામયા રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા… પરશુરામે ફરશી લિધી, સહસ્ત્રાજુનને હાથે માર્યો કામ ધેનુની વારુ કિધી જયદેવ ને ઉગાર્યો રે
વૈષ્ણવ જન તો તેને રે કહિયે, જે પીડ પરાઈ જાણે રે પરદુ;ખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ના આણે રે વૈષ્ણવ
વાલા જાગોને જદુપતિ નાથજી, વાલીડા રજની વિતાણી માંડણીક રાજા મુને બહુ પીડે, હે જીવણ લ્યોને જાણી હે જાગોને જદુપતી નાથજી…